ગુજરાતના ભરુચ રાજ્યના મોહમ્મદપૂર એરિયામાં આવેલ શાકમાર્કેટમાં રવિવારે લાગી હતી ભીષણ આગ. આગ આટલી ભયાનક હતી કે એ શાકમાર્કેટની 10 દુકાનો અને ગોડાઉન બળીને રાખ થઈ ગયા હતા. હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ એવી ખબર મળી નથી.
Gujarat: Around 10 shops and godowns were gutted in a fire that broke out at a wholesale vegetable market in Mohammadapura area of Bharuch, earlier in the day. pic.twitter.com/92ngXYgpBv
— ANI (@ANI) August 16, 2020
થોડા દિવસ પહેલા ગુજરાતના વાપીમાં એલ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી એ પહેલા ગુજરાતમાં જ અમદાવાદના એક કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી અને આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.